Skip to main content
Settings Settings for Dark

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ સાંજે 6 વાગે પ્રસારિત કરાશે

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આ કાર્યક્રમનું પહેલી જ વાર, પ્રજાસત્તાક દિન જેવા વિશેષ દિવસે પ્રસારણ થશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમના માધ્યમથી, પોતાના વિચારોને વાચા આપશે. માસિક કાર્યક્રમની આ 61મી કડી બની રહેશે. સામાન્ય રીતે આ કાર્યક્રમનું સવારે 11 વાગે પ્રસારણ થતું હોય છે , પરંતુ આજે સાંજે 6 વાગે કાર્યક્રમોનું પ્રસારણ થશે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આ કાર્યક્રમનું પહેલી જ વાર, પ્રજાસત્તાક દિન જેવા વિશેષ દિવસે પ્રસારણ થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply