અમદાવાદ : રાજ્યના યોગ બોર્ડ દ્વારા ત્રણ દિવસીય યોગ શિબિરનું કરાયું આયોજન
Live TV
-
ગુજરાત રાજ્યના યોગ બોર્ડ દ્વારા ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શહેરીજનોએ આયોગ શિબિરનો લાભ લીધો. આ યોગ શિબિરનો મુખ્ય ઉદ્દેશ કોરોનાની મહામારીને કારણે લોકોમાં હતાશા ન વ્યાપે અને આત્મવિશ્વાસ વધે તેમજ યોગ બોર્ડ દ્વારા રાજ્યના તમામ ગામડાઓમાં તથા સોસાયટીઓમાં યોગ ક્લાસ શરૂ કરવાની નેમ સાથે રાજ્યના તમામ લોકોને યોગમાયા બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે.
