રાજ્યમાં કોરોનાના નવા 555 કેસ નોંધાયો, એકનું મૃત્યુ
Live TV
-
એક વ્યક્તિનું મૃત્યુ થયુ, જ્યારે 482 લોકોને ડિસચાર્જ કરવામાં આવ્યા...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 555 કોરોનાના નવા કેસ નોંધાયા, એક વ્યક્તિનું મૃત્યુ થયુ, જ્યારે 482 લોકોને ડિસચાર્જ કરવામાં આવ્યા...
અમદાવાદમાં 129, સુરત - 100, વડોદરા-103, રાજકોટ - 35, પંચમહાલ-18, આણંદ -16, ભાવનગર -14, ખેડા -14, સાંબરકાંઠા -12, ભરૂચ - 11, કચ્છ - 11, દાહોદ - 10, મહીસાગર અને રોજકોટમાં 9 કેસ, ગાંધીનગર -14, જામનગર - 8, મહેસાણા -5, ગીરસોમનાથ - 5, જૂનાગઢ - 9, અરવલ્લી - 4, મોરબી -4, અમરેલી -3, પાટણ -3, છોટાઉદેપુર -2, નર્મદા - 2 , ભાવનગર - 1, દ્વારકા - 1, નવસારી-1, તાપી -1, વલસાડ - 1 કેસ નોંધાયા
