પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસે કરી મન કી બાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસે વર્ષ 2020 ના પ્રથમ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં ગગનયાન સંકલ્પને દોહરાવાતા પ્રધાનમંત્રીએ બ્રુ - રિયાંગ સમુદાય મુદ્દે થયેલી સમજુતીની વાત પણ માંડીને કરી હતી
