Skip to main content
Settings Settings for Dark

Live TV

X

IIT દિલ્હી QS વર્લ્ડ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું, ભારતની નંબર-1 સંસ્થા જાહેર થઈ

QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 રેન્કિંગ અનુસાર, IIT દિલ્હી ભારતની નંબર-1 શૈક્ષણિક સંસ્થા તરીકે ઉભરી આવી છે.

વિશ્વની ટોચની 125 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું

IIT દિલ્હી કહે છે કે આ રેન્કિંગ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું છે. IIT દિલ્હીએ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને વિશ્વની ટોચની 125 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે.

IIT દિલ્હી દ્વારા અત્યાર સુધી પ્રાપ્ત કરાયેલ સર્વોચ્ચ QS વર્લ્ડ રેન્કિંગ

Gujarati

ખાદ્યતેલના ભાવમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચવો જોઈએ : કેન્દ્ર સરકાર

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના નિવેદન અનુસાર, ભાવ લાભ આપવામાં કોઈપણ વિસંગતતા અથવા વિલંબને યોગ્ય નિયમનકારી કાર્યવાહી દ્વારા દૂર કરવામાં આવશે.

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (DoFPD)એ દેશભરની મુખ્ય ખાદ્યતેલ શુદ્ધિકરણ અને પ્રક્રિયા સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

Gujarati

થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ આદરણીય સોમદેજ ફ્રા થેરાયન મુનિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે

થાઇલેન્ડનું એક થાઇ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ, સર્વોચ્ચ પિતૃપ્રધાન સોમદેજ ફ્રા થેરાયનમુનિના નેતૃત્વમાં, ભારતની 7 દિવસની મુલાકાતે છે અને ગુજરાતમાં 5 દિવસનો પ્રવાસ કરવાના છે.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મૂલાકાત બેઠકમાં પ્રતિનિધિમંડળે અમદાવાદ ખાતે દુ:ખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.આ પ્રતિનિધિમંડળમાં થાઇલેન્ડના 7નાગરિકો જેમાં બે સર્વોચ્ચ સાધુઓ, સંઘ સુપ્રીમ કાઉન્સિલ ઓફ થાઇલેન્ડ એબોટ વાટ દેબસિરીન્દ્રવાસનો સમાવેશ થાય છે. થાઇલેન્ડના વડા પ્રધાનના સલાહકાર પ્રોફેસર ટોંગથોંગ ચંદ્રાંસુ પણ આ પ્રતિનિધિમંડળ સાથે ગુજરાત રાજ્યની મુલાકાતે છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળી કેબિનેટ બેઠક

રાજ્ય મંત્રીમંડળે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીને ભાવસભર શ્રદ્ધાંજલી આપતો શોક પ્રસ્તાવ આ બેઠકમાં પસાર કર્યો હતો
 
રાજ્ય મંત્રીમંડળે પસાર કરેલ શોક પ્રસ્તાવ અક્ષરશ: આ મુજબ છે:- 

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના અગ્રણી નેતા વિજયભાઈ રૂપાણીનું તા.12/06/2025ના રોજ 68 વર્ષની વયે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં થયેલા દુઃખદ અવસાનથી રાજ્ય સરકાર ઊંડાખેદની લાગણી અનુભવે છે.

વિજયભાઈ રૂપાણીનો જન્મ  02ઓગસ્ટ,1956ના રોજ બર્માના રંગૂન શહેર(હાલમાં મ્યાનમાર) ખાતે થયો હતો.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું અમૂલ્ય યોગદાન

પ્રધાનમંત્રીના પ્રસ્તાવ બાદ 2014થી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને વિશ્વભરના લોકોએ યોગને તેમના દૈનિક જીવનમાં અપનાવ્યું. ગુજરાત રાજ્યમાં યોગની પરંપરાને આગળ વધારવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB)નો ફાળો ખૂબ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 21 જૂને 6 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. 21 જૂન, 2019ના રોજ સ્થાપના થઈ ત્યારથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના નાગરિકોની આરોગ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરી રહ્યું છે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું અમૂલ્ય યોગદાન

પ્રધાનમંત્રીના પ્રસ્તાવ બાદ 2014થી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને વિશ્વભરના લોકોએ યોગને તેમના દૈનિક જીવનમાં અપનાવ્યું. ગુજરાત રાજ્યમાં યોગની પરંપરાને આગળ વધારવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB)નો ફાળો ખૂબ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 21 જૂને 6 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. 21 જૂન, 2019ના રોજ સ્થાપના થઈ ત્યારથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના નાગરિકોની આરોગ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરી રહ્યું છે.

Gujarati

સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા

આ કપરા સમયે, તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે દરેક દિવંગત આત્માના પાર્થિવ દેહની ગરિમા જળવાય અને અત્યંત સન્માન સાથે તેમની અંતિમ વિદાયની પ્રક્રિયાઓ પૂર્ણ થાય. આવી માસ કેઝ્યુઆલિટીની સ્થિતિને પહોંચી વળવા અને દરેક પાર્થિવ દેહને વૈજ્ઞાનિક ઢબે સાચવી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અત્યાધુનિક મોર્ચ્યુરી અને ફોરેન્સિક સુવિધા ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહી છે. આ સુવિધા કઈ રીતે કાર્ય કરે છે અને તેની વિશેષતાઓ શું છે તે અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ.

Gujarati

G7:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે 'કડક કાર્યવાહી' પર મૂકે છે ભાર

સુરક્ષા પડકારો પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી મોદીએ દેશોને આતંકવાદ સામે વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવા વિનંતી કરી.

પહલગામ આતંકવાદી હુમલો ફક્ત ભારત પર નહીં, પરંતુ સમગ્ર માનવતા પર હુમલો હતો

Gujarati

ભારતમાં રહેણાંક વેચાણમાં 77%નો વધારો, નાણાકીય વર્ષ 19 થી જબરદસ્ત વૃદ્ધિ: રિપોર્ટ

બુધવારે જાહેર કરાયેલા એક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 19-2025 દરમિયાન મુખ્ય શહેરોમાં કુલ રહેણાંક વેચાણમાં લગભગ 77 ટકાનો વધારો નોંધાયો છે.

ગ્રાન્ટ થોર્ન્ટન ઇન્ડિયાના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 25 માં કુલ વ્યવહારોના 57 ટકા પ્રાથમિક વ્યવહારો હતા, જેમાં વિકાસકર્તાઓ દ્વારા વેચવામાં આવેલા બાંધકામ હેઠળના ઘરોનો સમાવેશ થાય છે.

Gujarati

15 ઓગસ્ટથી 3,000 રૂપિયાનો FASTag આધારિત વાર્ષિક પાસ શરૂ થઈ રહ્યો છે :નીતિન ગડકરી

આનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળવાની અપેક્ષા છે. આ સંદર્ભમાં, કેન્દ્રીય મંત્રીએ એક્સ-પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે "15ઓગસ્ટ, 2025 થી  3,000રૂપિયાનો FASTag આધારિત વાર્ષિક પાસ શરૂ થઈ રહ્યો છે. આ પાસ સક્રિય થયાની તારીખથી એક વર્ષ માટે અથવા  200ટ્રિપ્સ સુધી, જે વહેલું હોય તે માટે માન્ય રહેશે."

આ પાસ ખાસ કરીને ખાનગી વાહનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે

કેન્દ્રીય મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે આ પાસ ખાસ કરીને ફક્ત બિન-વાણિજ્યિક ખાનગી વાહનો (કાર, જીપ, વાન વગેરે) માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તે દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સરળ મુસાફરી શક્ય બનાવશે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply