મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારતીય રેલવેના બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંત્રીમંડળે આપી મંજૂરી
આ પ્રોજેક્ટ્સ લગભગ 74 લાખ માનવ-દિવસો માટે સીધી રોજગારની તકો પૂરી પાડશે. આ પ્રોજેક્ટ્સમાં શામેલ છે-
1- રતલામ-નાગડા ત્રીજી અને ચોથી લાઇન
2. વર્ધા-બલહારશાહ ચોથી લાઇન