'સોમનાથ સ્વાભિમાન પર્વ'; અતૂટ આસ્થાના 1000 વર્ષ
'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત રાજ્યભરમાંથી સોમનાથ પધારેલા આશરે 2500 જેટલા ઋષિ કુમારો દ્વારા 72 કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજશે; સોમનાથ મહાદેવની સાથે-સાથે દેશભરના શિવાલયો ઓમકાર મંત્ર જાપથી ગુંજી ઉઠ્યા હતા.