‘વિકસિત ભારત @2047’ના લક્ષ્યને સિદ્ધ કરવા યુવાશક્તિની ભૂમિકા નિર્ણાયક: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રધાન નરેન્દ્ર મોદીના દુરદર્શી નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ અનોખી પહેલ દ્વારા દેશભરમાંથી પસંદ થયેલા અંદાજે 3,000 યુવાનોને રાષ્ટ્રીય મંચ પર પોતાના વિચાર, નવીનતા અને દૃષ્ટિકોણ રજૂ કરવાની તક મળશે. આ કાર્યક્રમ માત્ર સંવાદ નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણની પ્રયોગશાળા છે.