ઉદયપુરમાં દેશભરના રાજ્ય પર્યટન મંત્રીઓ એકઠા: બે દિવસ પર્યટનની નવી પહેલો પર કરશે ચર્ચા
આ સંમેલનનો ઉદ્દેશ્ય પર્યટન પરિવર્તન એજન્ડાના અમલીકરણમાં વધુ નીતિગત સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ, એ સુનિશ્ચિત કરવાનું છે કે દરેક ક્ષેત્ર વિકસિત ભારત માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ટકાઉ પર્યટન ઇકો-સિસ્ટમ બનાવવામાં યોગદાન આપે.
બેઠકમાં સ્ટેકહોલ્ડર્સ (હિતધારકો) સાથે ચાલી રહેલા પરામર્શને ચાલુ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. અહીં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના પર્યટન મંત્રીઓએ બે મુખ્ય સ્તંભો પર પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો: