ગાંધીનગર પોલીસ ઉપ-મહાનિરીક્ષક, CRPFનાં નેતૃત્વ હેઠળ 'હર ઘર તિરંગા અભિયાન 2025'નું ત્રણ તબક્કામાં કરાયુ આયોજન
સાંસ્કૃતિક મંત્રાલયના સંરક્ષણ હેઠળનું આ અભિયાન રાષ્ટ્રીય સ્તરનું અભિયાન છે, જેનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને પોતાના ઘર -ઘર રાષ્ટ્રીય ધ્વજ લગાવવા તથા ભારતની સ્વતંત્રતાના અવસર પર ધ્વજ ફરકાવવાનો અને દેશ લાગણી પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. આ અભિયાન તિરંગાની ભાવનાથી બંધાયેલી સામૂહિક ઓળખ, સ્વતંત્રતા અને એકતાનો ઉત્સવ છે.