સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળો યોજાશે
જે અન્વયે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તા.13/08/2025 થી તા.17/08/2025 સુધી સુરેન્દ્રનગર શહેરનો લોકમેળો “એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ”ના મેદાનમાં જ્યારે વઢવાણનો લોકમેળો “વઢવાણ મેળાના મેદાન” ખાતે યોજાશે.