ભારતીય નૌકાદળનું નેક્સ્ટ જનરેશન યુદ્ધ જહાજ 'સંઘમિત્ર' થયુ લોન્ચ
યાર્ડ 3039 નામના આ યુદ્ધ જહાજનું લોન્ચિંગ સરિતા વાત્સાયન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નૌકાદળના વાઇસ ચીફ વાઇસ એડમિરલ સંજય વાત્સાયન અને સંરક્ષણ મંત્રાલય, ભારતીય નૌકાદળ અને GRSE ના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમારોહ સંપૂર્ણ નૌકાદળ સન્માન અને પરંપરાગત વિધિઓ સાથે યોજાયો હતો.