કુદરતી આફતોનો સામનો કરવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી ખૂબ મહત્વનીઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રેજિલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ICDRI)ને સંબોધન કર્યું. તેમણે જણાવ્યું હતું કે કુદરતી આફતો અને આબોહવા પરિવર્તનને કારણે દરિયાકાંઠાના વિસ્તારો અને ટાપુઓ ગંભીર જોખમમાં છે. આ વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે મજબૂત પ્રારંભિક ચેતવણી પ્રણાલી અને વધુ સારું સંકલન જરૂરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, "આ પરિષદનો વિષય છે: 'આપણું સ્થિતિસ્થાપક ભવિષ્ય: દરિયાકાંઠાના વિસ્તારો માટે'.