આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025: સમગ્ર ભારતમાં યોગ ઉજવણીનો દોર
લદ્દાખના ઊંચા શિખરોથી લઈને દિલ્હીના સાંસ્કૃતિક કેન્દ્રો અને નોઈડાના જીવંત સ્થાનિક ઉદ્યાનો સુધી, યોગ મહાકુંભ 2025 ભારતની યોગ પરંપરાના સમૃદ્ધ અને સમાવિષ્ટ ઉજવણી તરીકે પ્રગટ થઈ રહ્યો છે.
લદ્દાખના ઊંચા શિખરોથી લઈને દિલ્હીના સાંસ્કૃતિક કેન્દ્રો અને નોઈડાના જીવંત સ્થાનિક ઉદ્યાનો સુધી, યોગ મહાકુંભ 2025 ભારતની યોગ પરંપરાના સમૃદ્ધ અને સમાવિષ્ટ ઉજવણી તરીકે પ્રગટ થઈ રહ્યો છે.
તેમણે વાતચીતમાં કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ G-7 સમિટમાં હાજરી આપીને બંને દેશો વચ્ચેના સંબંધો મધુર બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેની પ્રશંસા કરવી જોઈએ. બંને દેશોને એકબીજાની જરૂર છે. તાજેતરમાં, કેનેડિયન સુરક્ષા ગુપ્તચર સેવા (CSIS) એ પહેલીવાર ખુલાસો કર્યો છે કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ હિંસા ફેલાવવા, પૈસા એકત્ર કરવા અને ભારત વિરુદ્ધ કાવતરું ઘડવા માટે કેનેડાની ભૂમિનો ઉપયોગ કરી રહ્યા છે.
જે રીતે પ્રધાનમંત્રી મોદીએ G-7 સમિટમાં હાજરી આપી અને કેનેડિયન પ્રધાનમંત્રી સાથે વાત કરી, તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો મધુર બન્યા છે.
તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. બુધવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં જેજુરી મોરગાંવ રોડ પર કાર અને પિકઅપ ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં એક મહિલા સહિત આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.તે જ સમયે, પીએમ મોદીએ આ માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી. પોસ્ટમાં લખ્યું હતું કે, "મહારાષ્ટ્રના પુણેમાં જેજુરી-મોરગાંવ રોડ પર થયેલા માર્ગ અકસ્માતમાં લોકોના મોતથી ખૂબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના.
QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 રેન્કિંગ અનુસાર, IIT દિલ્હી ભારતની નંબર-1 શૈક્ષણિક સંસ્થા તરીકે ઉભરી આવી છે.
વિશ્વની ટોચની 125 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું
IIT દિલ્હી કહે છે કે આ રેન્કિંગ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું છે. IIT દિલ્હીએ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને વિશ્વની ટોચની 125 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે.
IIT દિલ્હી દ્વારા અત્યાર સુધી પ્રાપ્ત કરાયેલ સર્વોચ્ચ QS વર્લ્ડ રેન્કિંગ
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના નિવેદન અનુસાર, ભાવ લાભ આપવામાં કોઈપણ વિસંગતતા અથવા વિલંબને યોગ્ય નિયમનકારી કાર્યવાહી દ્વારા દૂર કરવામાં આવશે.
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (DoFPD)એ દેશભરની મુખ્ય ખાદ્યતેલ શુદ્ધિકરણ અને પ્રક્રિયા સુવિધાઓનું નિરીક્ષણ કર્યું
થાઇલેન્ડનું એક થાઇ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ, સર્વોચ્ચ પિતૃપ્રધાન સોમદેજ ફ્રા થેરાયનમુનિના નેતૃત્વમાં, ભારતની 7 દિવસની મુલાકાતે છે અને ગુજરાતમાં 5 દિવસનો પ્રવાસ કરવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મૂલાકાત બેઠકમાં પ્રતિનિધિમંડળે અમદાવાદ ખાતે દુ:ખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.આ પ્રતિનિધિમંડળમાં થાઇલેન્ડના 7નાગરિકો જેમાં બે સર્વોચ્ચ સાધુઓ, સંઘ સુપ્રીમ કાઉન્સિલ ઓફ થાઇલેન્ડ એબોટ વાટ દેબસિરીન્દ્રવાસનો સમાવેશ થાય છે. થાઇલેન્ડના વડા પ્રધાનના સલાહકાર પ્રોફેસર ટોંગથોંગ ચંદ્રાંસુ પણ આ પ્રતિનિધિમંડળ સાથે ગુજરાત રાજ્યની મુલાકાતે છે.
રાજ્ય મંત્રીમંડળે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીને ભાવસભર શ્રદ્ધાંજલી આપતો શોક પ્રસ્તાવ આ બેઠકમાં પસાર કર્યો હતો
રાજ્ય મંત્રીમંડળે પસાર કરેલ શોક પ્રસ્તાવ અક્ષરશ: આ મુજબ છે:-
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના અગ્રણી નેતા વિજયભાઈ રૂપાણીનું તા.12/06/2025ના રોજ 68 વર્ષની વયે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં થયેલા દુઃખદ અવસાનથી રાજ્ય સરકાર ઊંડાખેદની લાગણી અનુભવે છે.
વિજયભાઈ રૂપાણીનો જન્મ 02ઓગસ્ટ,1956ના રોજ બર્માના રંગૂન શહેર(હાલમાં મ્યાનમાર) ખાતે થયો હતો.
પ્રધાનમંત્રીના પ્રસ્તાવ બાદ 2014થી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને વિશ્વભરના લોકોએ યોગને તેમના દૈનિક જીવનમાં અપનાવ્યું. ગુજરાત રાજ્યમાં યોગની પરંપરાને આગળ વધારવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB)નો ફાળો ખૂબ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 21 જૂને 6 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. 21 જૂન, 2019ના રોજ સ્થાપના થઈ ત્યારથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના નાગરિકોની આરોગ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીના પ્રસ્તાવ બાદ 2014થી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને વિશ્વભરના લોકોએ યોગને તેમના દૈનિક જીવનમાં અપનાવ્યું. ગુજરાત રાજ્યમાં યોગની પરંપરાને આગળ વધારવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB)નો ફાળો ખૂબ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 21 જૂને 6 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. 21 જૂન, 2019ના રોજ સ્થાપના થઈ ત્યારથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના નાગરિકોની આરોગ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરી રહ્યું છે.
આ કપરા સમયે, તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે દરેક દિવંગત આત્માના પાર્થિવ દેહની ગરિમા જળવાય અને અત્યંત સન્માન સાથે તેમની અંતિમ વિદાયની પ્રક્રિયાઓ પૂર્ણ થાય. આવી માસ કેઝ્યુઆલિટીની સ્થિતિને પહોંચી વળવા અને દરેક પાર્થિવ દેહને વૈજ્ઞાનિક ઢબે સાચવી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અત્યાધુનિક મોર્ચ્યુરી અને ફોરેન્સિક સુવિધા ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહી છે. આ સુવિધા કઈ રીતે કાર્ય કરે છે અને તેની વિશેષતાઓ શું છે તે અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ.