ભારત-પાકિસ્તાન અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સેરેમનીના સમયમાં ફેરફાર
બીટિંગ રિટ્રીટ સેરેમની ભારત અને પાકિસ્તાનના સૈનિકો દ્વારા કરવામાં આવતી એક ખાસ પરંપરા છે, જે ઉત્સાહ, શિસ્ત અને દેશભક્તિ દર્શાવે છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ લોકોને સમયસર હાજર રહેવા અને અસુવિધા ટાળવા માટે નિર્ધારિત સમય પહેલાં પોતાની બેઠકો સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.
નવા નિયમો અનુસાર રિટ્રીટ સેરેમનીનો સમય