ગુજરાતમાં 'ખેત બચાવો અભિયાન'નો પ્રારંભ: રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા કૃષિ મંત્રીનું આહ્વાન
1 જૂનથી 30 જૂન, 2026 સુધી ચાલનારા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ખાતરોના અતિરેકને રોકી જમીનની ફળદ્રુપતા બચાવવાનો અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે.